ચાલતી પટ્ટી

"कर्मण्ये वाधिकारस्ते माफलेसु कदाचन" આ બ્લોગમાં સંદિપ ચૌધરી અને શાળા પરિવાર આપનુ હૃદયપૂર્વક સ્વાગત કરે છે."

ચાલતી પટ્ટી

"આ બ્લોગનો હેતુ માત્ર ને માત્ર શૈક્ષણિક માહિતી આપણા શિક્ષક મિત્રો અને વિદ્યાર્થીઓ સુધી પહોચે તે માટેનો જ છે આમાં મારો કોઈ આર્થિક લાભ નથી.આ બ્લોગ ઉપર માત્ર ને માત્ર શૈક્ષણિક માહિતી જ કે જે વિવિધ બ્લોગ કે વેબસાઈટ પરથી તેમજ મારું પોતાનું સંકલન મુકવામાં આવ્યું છે જેનો આપ વર્ગખંડમાં ઉપયોગ કરી શકશો.છતા કોઈ વ્યક્તિને કોઈ પોસ્ટનો વિરોધ હોય તો મને જાણ કરશો જેથી તે પોસ્ટ તાત્કાલિક દુર કરી શકાય. "

Friday, February 27, 2015

Swine flu

Swine flu awareness most important Tips

પ્રથમ તો એ જાણી લેવું કે નાક અને મોં/ગળુ
એ ઍક માત્ર સ્વાઈન ફ્લુના પ્રવેશ
માટેનાં દ્વાર છે. આ પ્રકારની વૈશ્વિક
રોગચાળાની સમસ્યામાં રાખવામાં આવતી બધી સાવચેતી છતાં H1N1
સાથે સંપર્કમાં આવતા ટાળવા લગભગ
અશક્ય છે. મારી દ્રષ્ટિએ H1N1 સાથે
સંપર્ક ઍ મોટી સમસ્યા નથી પણ
તેનો પ્રસાર (ચેપ) જે રીતે થાય છે તે બહુ જ
ખતરનાક છે એટલે આપણું ફોકસ એ
પ્રસારને અટકવાનું હોવું જોઈએ.
યાદરાખો, જ્યારે તમે સ્વસ્થ હોવ અને
H1N1ના ચેપના કોઈપણ
લક્ષણો તમારામાં ના દેખાતા હોય તો હવે તે
તમને ના થાય અને તેનો પ્રસાર
તથા એલર્જીના લક્ષણો તમારા સુધી ના પહોચે
તે માટે કેટલાક ખૂબ સરળ પગલાંઓ મેં
મારા મેડીકલ અનુભવને આધારે તૈયાર
કરેલા છે જે સંપૂર્ણપણે
મોટા ભાગના સરકારી કોમ્યુનિકેશન્સ કે કોઈ
પણ મીડિયા દ્વારા પ્રકાશિત
કરવામાં આવેલ નથી.
1) વારંવાર હાથ ધોવા. સામાન્ય લાગતી આ
વાત ને હું સૌથી મહત્વ આપું છું. પ્લીઝ,
આમાં બાંધ છોડ કે આળસ જરાય નો કરો.
જો તમે પુરુષ હો અને વારંવાર જોબ,
ધંધા માટે બહાર જતા હો તો તમે અચૂક
ધ્યાન રાખો કારણ તમે ધ્યાન
નહિ રાખો તો આ રોગ
તમારા દ્વારા આખા ઘરમાં ફેલાશે !
અહી જાગરૂકતા એ સૌથી મહત્વની વાત છે !
2)"હેન્ડ્સ-ઓફ-ધ-ફેસ" અભિગમ ઍટલે કે
તમારા હાથ ને શક્ય હોય
તેટલા ચહેરાના સંપર્કમાં ના લાવો ( સિવાય
કે તમારે જમવૂ હોય અથવા સ્નાન કરવુ હોય)
3) નવશેકા મીઠા વાળા પાણીથી દિવસમાં બે
વાર કોગળા કરવા (જો મીઠુ માફક ના આવતુ
હોય તો Listerine વાપરી શકો છો) ગળામાં/
અનુનાસિક પોલાણમાં પ્રારંભિક ચેપ બાદ
H1N1ને વિપુલ પ્રમાણમાં વિકસવા અને
લાક્ષણિક લક્ષણો બતાવવા માટે 2-3
દિવસ લાગે છે. સરળ કોગળા પ્રસારને
અટકાવે છે. એક રીતે
મીઠા વાળા પાણીના કોગળા નિરોગી વ્યક્તિ પર
ઍ જ અસર કરે છે જે ટેમિફ્લ્યૂ (ઍક પ્રકાર
ની દવા) જે ચેપગ્રસ્ત વ્યક્તિ પર કરે છે.
આ સરળ, સસ્તી અને શક્તિશાળી પધ્ધતિને
અવગણશો નહી.
4) ઉપર જણાવેલ 3 ઉપાયની જેમ જ
દિવસમાં ઓછામાં ઓછા એક વખત
મીઠા વાળા પાણી સાથે દરરોજ તમારા નાક
સાફ કરવા, કેમ કે બધા ને
જાળા નેતિ અથવા સુત્રા નેતિ (અનુનાસિક
પોલાણ સાફ કરવા ખૂબ જ્ સારા યોગ
આસનનો પ્રકાર) આવડતા ના હોય પરંતુ
દિવસમાં એકવાર નાક ને શક્ય હોય તેટલુ
ફૂલવો અને કોટન બડ્ઝ ને
મીઠા વાળા પાણી મા બોળી બંને
નસકોરાની સાફ કરો જે વાયરલ વસ્તી નીચે
લાવવામાં ખૂબ જ અસરકારક છે.
5) તમારી કુદરતી રોગપ્રતિકારક
શક્તિ વધારવા વિટામિન સી (આમલા અને
અન્ય બીજા ફળો)થી સમૃદ્ધ ખોરાક
લેવો જોઇઍ જો તમે વિટામિન
સી ની ગોળીઓ લઈ રહ્યા હોવ
તો તેની અસર વધારવા માટે તેમા જ઼િંક હોય
તેની અવશ્ય ખાતરી કરો અચૂક કરો.
જો તમારી રોગપ્રતિકાર શક્તિ પાવર ફૂલ
હશે તો ઓટોમેટીક આ વાઈરસ તમારા પર
એટેક કરવામાં નિષ્ફળ જશે.
6) શક્ય હોય તેટલુ ગરમ પ્રવાહી (ચા, કોફી,
વગેરે) વધુ માત્રા માં લો, ગરમ
પ્રવાહી પિવુ ઍ કોગળા કરવા સમાન જ છે
કારણ કે ગરમ પ્રવાહી વિકસતા વાઇરસ ને
ગળા માંથી ધોઈ પેટ સુધી પંહોચાડે છે
જ્યા તેમના માટે સર્વાઇવ કરવુ મુશ્કેલ છે
અથવા તો ત્યા કોઈ નુકશાન
પંહોચાડી શકતા નથી.
વ્હાલા દોસ્તો, આપણને સૌને ખ્યાલ જ છે કે
સ્વાઈન ફ્લુથી ઓલરેડી ભારતભરમાં ૭૦૦
જેટલા મૃત્યુ થઇ ગયા છે અને ૧૦,૦૦૦
જેટલા કેસ પોઝીટીવ છે.
મારી દ્રષ્ટીએ દુનિયામાં સૌથી મોટું અને
સેવાનું કામ જો કોઈ હોય તો તે છે
કોઈની જીંદગી બચાવવી ! આ માહિતી ને શેર
કરવી અને બીજાને સમજાવવી એ
આપણી સામાજિક જવાબદારી અને કર્તવ્ય
ગણી આપ અચૂક શેર કરજો !

Source by Facebook

No comments:

Post a Comment

NCERT To Soon Revise Books For Class 1 & 2 | Know Major Changes Here

NCERT is taking numerous steps in order to update the curriculum which is being taught to the students in all the schools where the NCERT bo...