૧. નાણું એ છે જે નાણાનું કાર્ય કરે, આ પરિભાષા કયા અર્થશાસ્ત્રની છે? - વાકર
૨. નાણું એ વસ્તુ છે જેણે સામાન્ય મંજુરી મળેલી હોય - આ નિવેદનકયાઅર્થશાસ્ત્રીનું છે? - સૈલીગમેન
3. ભારતમાં પ્રથમ ભારતીય મિશ્રિત બેક કઈ હતી જેની સ્થાપના ૧૮૮૧માં થઇ હતી?- અવધ વાણિજ્યીક બેંક
4. જીવન વીમા નિગમની સ્થાપના ક્યારે થઇ?- ૧૯૮૨
૫. શાહી(ઇસ્પીરીયલ) બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપના ક્યારે થઇ?- ૧૯૨૧
No comments:
Post a Comment