ચાલતી પટ્ટી

"कर्मण्ये वाधिकारस्ते माफलेसु कदाचन" આ બ્લોગમાં સંદિપ ચૌધરી અને શાળા પરિવાર આપનુ હૃદયપૂર્વક સ્વાગત કરે છે."

ચાલતી પટ્ટી

"આ બ્લોગનો હેતુ માત્ર ને માત્ર શૈક્ષણિક માહિતી આપણા શિક્ષક મિત્રો અને વિદ્યાર્થીઓ સુધી પહોચે તે માટેનો જ છે આમાં મારો કોઈ આર્થિક લાભ નથી.આ બ્લોગ ઉપર માત્ર ને માત્ર શૈક્ષણિક માહિતી જ કે જે વિવિધ બ્લોગ કે વેબસાઈટ પરથી તેમજ મારું પોતાનું સંકલન મુકવામાં આવ્યું છે જેનો આપ વર્ગખંડમાં ઉપયોગ કરી શકશો.છતા કોઈ વ્યક્તિને કોઈ પોસ્ટનો વિરોધ હોય તો મને જાણ કરશો જેથી તે પોસ્ટ તાત્કાલિક દુર કરી શકાય. "

Monday, March 9, 2015

અર્થશાસ્ત્ર

��૧.     નાણું એ છે જે નાણાનું કાર્ય કરે, આ પરિભાષા કયા અર્થશાસ્ત્રની છે? - વાકર

��૨.     નાણું એ વસ્તુ છે જેણે સામાન્ય મંજુરી મળેલી હોય - આ નિવેદનકયાઅર્થશાસ્ત્રીનું છે? -  સૈલીગમેન

��3.     ભારતમાં પ્રથમ ભારતીય મિશ્રિત બેક કઈ હતી જેની સ્થાપના ૧૮૮૧માં થઇ હતી?- અવધ વાણિજ્યીક બેંક

��4.     જીવન વીમા નિગમની સ્થાપના ક્યારે થઇ?- ૧૯૮૨

��૫.     શાહી(ઇસ્પીરીયલ) બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપના ક્યારે થઇ?- ૧૯૨૧

No comments:

Post a Comment

NCERT To Soon Revise Books For Class 1 & 2 | Know Major Changes Here

NCERT is taking numerous steps in order to update the curriculum which is being taught to the students in all the schools where the NCERT bo...