ચાલતી પટ્ટી

"कर्मण्ये वाधिकारस्ते माफलेसु कदाचन" આ બ્લોગમાં સંદિપ ચૌધરી અને શાળા પરિવાર આપનુ હૃદયપૂર્વક સ્વાગત કરે છે."

ચાલતી પટ્ટી

"આ બ્લોગનો હેતુ માત્ર ને માત્ર શૈક્ષણિક માહિતી આપણા શિક્ષક મિત્રો અને વિદ્યાર્થીઓ સુધી પહોચે તે માટેનો જ છે આમાં મારો કોઈ આર્થિક લાભ નથી.આ બ્લોગ ઉપર માત્ર ને માત્ર શૈક્ષણિક માહિતી જ કે જે વિવિધ બ્લોગ કે વેબસાઈટ પરથી તેમજ મારું પોતાનું સંકલન મુકવામાં આવ્યું છે જેનો આપ વર્ગખંડમાં ઉપયોગ કરી શકશો.છતા કોઈ વ્યક્તિને કોઈ પોસ્ટનો વિરોધ હોય તો મને જાણ કરશો જેથી તે પોસ્ટ તાત્કાલિક દુર કરી શકાય. "

Thursday, September 24, 2015

મોરારીબાપુ

મોરારીબાપુ


મોરારીદાસ પ્રભુદાસ હરિયાણી

રામ કથાકાર - મોરારીબાપુ
જન્મની વિગત ૨૫ સપ્ટેમ્બર ૧૯૪૬
તલગાજરડા, ભાવનગર, ગુજરાત
રહેઠાણ તલગાજરડા, ભાવનગર, ગુજરાત
રાષ્ટ્રીયતા ભારતીય
હુલામણું નામ મોરારી બાપુ
નાગરીકતા ભારતીય
અભ્યાસ પી.ટી.સી.
વ્યવસાય કથાકાર
વતન તલગાજરડા
ખિતાબ બાપુ
ધર્મ હિન્દુ
માતા-પિતા સાવિત્રીબેન-પ્રભુદાસ
વેબસાઇટ
http://moraribapu.org/

મોરારીબાપુ રામાયણના કથાકાર છે. તેમનો જન્મ મહુવા તાલુકાના તલગાજરડા ગામમાં થયો હતો. તેઓ પ્રખર રામકથા કાર છે. તેઓએ માત્ર રામાયણ જ નહી, સાહિત્યને પણ એટલું જ મહત્વ આપ્યું છે. તેમની પ્રેરણાથી ઘણાં બધાં સાહિત્ય પુરસ્કારો આપવામાં આવે છે.


No comments:

Post a Comment

NCERT To Soon Revise Books For Class 1 & 2 | Know Major Changes Here

NCERT is taking numerous steps in order to update the curriculum which is being taught to the students in all the schools where the NCERT bo...